સમલી : સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું અવસાન

- text


મોરબી: મોરબી નિવાસી સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૩ને શનિવારના રોજ સાંજે ૩ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન સમલી,મોરબી ખાતે રાખેલ છે. લી.રતિલાલ રાઘવજીભાઈ કેરાલિયા મો.૯૮૨૫૮૯૪૮૭૪, બિપિનભાઈ માવજીભાઇ એરવાડિયા

- text

- text