મોરબી : નલિનકુમાર ધીરજલાલ પંડ્યાનું અવસાન

- text


મોરબી : ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ મૂળ નેસડા(ખાનપર) હાલ મોરબી નિવાસી નલિનકુમાર ધીરજલાલ પંડ્યા (ઉ.60) તે સ્વ.નાનાલાલ નરશીરામ પંડ્યાના પૌત્ર, તે સ્વ.ધીરજલાલ નાનાલાલ પંડ્યાના પુત્ર,પિયુષભાઈ તથા હેતલબેનના પિતા અને ગીરીશભાઈ તથા ધર્મેન્દ્રભાઈ (ડી.ડી. પંડ્યા)ના મોટાભાઈ તેમજ સ્વ. જયંતીલાલ ભવાનીશંકર દવે (ટીંબડી)ના જમાઈનું તારીખ 25/07/2022ના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તારીખ 28/7/2022 ને ગુરુવારના રોજ બપોરે 4:00થી 5:00 કલાક દરમિયાન ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, 10-11 સાવસર પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text