સરવડના વતની જાદવજીભાઈ શિવાભાઈ કાવરનું અવસાન

- text


માળિયા(મી.) : મૂળગામ સરવડ(સરદારનગર) હાલ માળિયા(મી.) નિવાસી જાદવજીભાઈ શિવાભાઈ કાવર(ઉ. વ.૯૦), તે ઘનશ્યામભાઈ, રમેશભાઈ, જેન્તીલાલ, ત્રિભોવનભાઈ, નરભેરામભાઈના પિતા, સુનિલભાઈ,અલ્પેશ અને ક્રિષ્નાના દાદાનું તા.૧ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨ના રોજ સાંજે ૮ કલાકે તેમના નિવાસસ્થાન સરવડ(સરદારનગર), માળિયા(મી.) ખાતે રાખેલ છે.

- text

માળિયા(મી.) તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી રહી ચૂકેલા જાદવજીભાઈ શિવાભાઈ કાવરનું અવસાન થતાં ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.

- text