બગથળા : મનસુખભાઈ જસમતભાઈ ઠોરિયાનું અવસાન

- text


મોરબી : બગથળા નિવાસી મનસુખભાઈ જસમતભાઈ ઠોરિયા,તે હરજીવનભાઈ જસમતભાઈ ઠોરિયા ( મો.9974391681),અશોકભાઈ જસમતભાઈ ઠોરિયા( મો. 9327925190),ઉમેશભાઈ (મો.9714233355)ના ભાઈ,ભાવેશભાઈ (મો.9909201100),વિપુલભાઈ (મો.9662744333)ના પિતાશ્રીનું તા.25ના રોજ અવસાન થયેલ છે.સદગતના બેસણું તા.28ને ગુરુવારના રોજ સાંજે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન પટેલ સોસાયટી,બગથળા ખાતે રાખેલ છે.

- text

- text