મોરબી : તારાબેન મનસુખલાલ મશરૂનું અવસાન

મોરબી : મોરબી નિવાસી તારાબેન મનસુખલાલ મશરૂ (ઉ.વ. 98), તે સ્વ. મનસુખલાલ મથુરાદાસ મશરૂનાં ધર્મપત્ની તથા ઉમેશભાઇ તથા સ્વ. મહેશભાઇનાં માતુશ્રી તથા રાજકોટવાળા ભારતીબેન...

મોરબી : નરસિંહદાસ નારણદાસ કુબાવતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નરસિંહદાસ નારણદાસ કુબાવત ( ઉ.વ.58) તે અશોકભાઈ,ભાનુબેન,કોકિલાબેન,સરોજબેન અને હંસાબેન ના મોટા ભાઈ નું તા.05/11/2021 ને શુક્રવારે અવસાન થયેલ છે સદગત...

મોરબી : હર્ષદરાય ખેલશંકર જોષીનું અવસાન

મોરબી : મૂળ પંચાસર હાલ મોરબી નિવાસી હર્ષદરાય ખેલશંકર જોષી (ઉ.વર્ષ ૬૪), તે કિરીટભાઈ અને સ્વ. અનિલભાઈના મોટાભાઈ, ચિરાગભાઈ, હેમાક્ષીબેનના પિતાશ્રી, હાર્દિકકુમાર દવે (મોરબી)ના...

મોરબી : રમણીકભાઇ પોપટભાઈ રાજકોટીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રમણીકભાઇ પોપટભાઈ રાજકોટીયા(ઉ.વ,67),તે સુરેશભાઈ,હિતેષભાઇના પિતાશ્રી,અમૃતલાલભાઈ,રસિકલાલભાઈ,જ્યંતિલાલભાઈના ભાઈ,ધ્યેયના દાદાનું તા.14ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.16ને ગુરુવારના રોજ સવારે 8...

મોરબી : ગીતાબેન લાલજીભાઈ સોનરાતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગીતાબેન લાલજીભાઈ સોનરાત (બારોટ), તે લાલજીભાઈ સામતભાઈના પત્ની તેમજ ભરતભાઈ તથા નિરુબેનના માતૃશ્રીનુ તારીખ 08/01/2022ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

મોરબી : દામોદરદાસ છબીલદાસ નિમાવતનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી દામોદરદાસ છબીલદાસ નિમાવત (ઉ.વ. 78), તે પંકજભાઈ, મહેશભાઈ, જાગૃતિબેન અને દક્ષાબેનના પિતાશ્રી, હરજીવનદાસ, હસમુખરાય, કિશોરચંદ્ર, ભરતભાઈ, શારદાબેન નથુવડલા તથા ચંદ્રિકાબેન...

વાઘપર : બચુભાઈ શીવાભાઈ બાવરવાનું અવસાન

મોરબી : વાઘપર નિવાસી બચુભાઈ શીવાભાઈ બાવરવા(ઉ.વ.75),તે રજનીભાઇ(99095 60836)ના પિતાશ્રી અને ચંદુભાઇ(99793 04180)ના ભાઈનું તા.5ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.7ને સોમવારના રોજ...

મૂળ વાંકાનેરના દિલીપસિંહ રાહુભા ઝાલાનું અવસાન, સોમવારે બેસણું

રાજકોટ : મૂળ કલાવડી તાલુકો વાકાંનેરના ગામના વતની અને હાલ રાજકોટ રહેતા દિલીપસિંહ રાહુભા ઝાલા તે સહદેવસિંહ, ચંદ્રસિંહ અને યુવરાજસિંહના પિતાનું તા.૫ના રોજ અવસાન...

મોરબી : મગનભાઈ ભીખાભાઈ હાલપરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મગનભાઈ ભીખાભાઈ હાલપરા(ઉ.વ.62),તે હિતેનભાઈના પિતાશ્રી,પ્રાગજીભાઈ અને દિનેશભાઇના ભાઈનું તા.12ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું 14ને ગુરુવારના રોજ સવારે 8...

વેજલપર : મગનભાઈ જાદવજીભાઈ સંઘાણીનું અવસાન

મોરબી : વેજલપર નિવાસી મગનભાઈ જાદવજીભાઈ સંઘાણી(ઉ.વ.75),તે કૌશિકભાઈ(98256 32452),રમેશભાઈ(97129 73452)ના પિતાશ્રી,બચુભાઇ,બાબુભાઈ,લક્ષ્મણભાઈ,નારાયણભાઈ,કાંતિભાઈ,જયંતીભાઈના ભાઈનું તા.5ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.7ને શનિવારના રોજ સવારે 8...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...

મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...

Morbi: 30 એપ્રિલે વિનોદ ચાવડાનો મોરબીમાં રોડ-શો યોજાશે

ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે....