મોરબી : દામોદરદાસ છબીલદાસ નિમાવતનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી દામોદરદાસ છબીલદાસ નિમાવત (ઉ.વ. 78), તે પંકજભાઈ, મહેશભાઈ, જાગૃતિબેન અને દક્ષાબેનના પિતાશ્રી, હરજીવનદાસ, હસમુખરાય, કિશોરચંદ્ર, ભરતભાઈ, શારદાબેન નથુવડલા તથા ચંદ્રિકાબેન વઢવાણના મોટા ભાઈ તેમજ મણિલાલ પ્રભુદાસ (ભડિયાદ) અને માણેકદાસ માધવદાસના ભાણેજનું તા. 26/01/2022ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.28/01/2022ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે પંકજભાઈ મોં.7600400549,મહેશભાઈ મોં.8238570604,હરજીવનદાસ મોં.9909835818,હશમુખભાઈ મોં.8141347853,કિશોરદાસ મોં.9825300531 અને ભરતભાઈ મોં.9925675562 

- text