બગથળા નિવાસી દુધીબેન ઠોરિયાનું અવસાન 

મોરબી : બગથળા નિવાસી દુધીબેન હિરજીભાઈ ઠોરીયા (ઉ.વ.99) તે હરજીવનભાઈ, પ્રાણજીવનભાઈ તથા કાંતિલાલભાઈના માતા, તે વિમલ, જય અને રવિના દાદીનું તારીખ 15/10/2022 ના રોજ...

નાનીવાવડી નિવાસી વલમજીભાઇ રૂપાલાનું અવસાન

  મોરબી : નાનીવાવડી નિવાસી વલમજીભાઇ કેશાભાઈ રૂપાલા (ઉ.વ.85) તે દિનેશભાઈ તથા વિઠ્ઠલભાઈના પિતા (99782 06526)નું તારીખ 18/11/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું...

મોરબી: રંગપર (શક્તિનગર) નિવાસી દિલીપસિંહ ઝાલાનું અવસાન

  મોરબી: રંગપર (શક્તિનગર) નિવાસી દિલીપસિંહ સજુભા ઝાલા (ઉં. વ. 48) તે નારાયણ સેવા સંસ્થા મોરબીના પ્રમુખ ઘનશ્યામસિંહ સજુભા ઝાલા (મો.નં. 82389 96548)ના મોટાભાઈ, તે...

જુના ઘાટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજાનું અવસાન

મોરબી : જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજા તે ચંદુભાઈ,સ્વ.જયંતીભાઈ અને બાબુભાઈ,કિશોરભાઈના પિતાનું તારીખ 7/01/2023 ને શનિવારના રોજ અવસાન થયું છે સદગતની સ્મશાન યાત્રા...

મોરબી નિવાસી કલ્પનાબેન ભટ્ટનું અવસાન 

મોરબી: મૂળ પીપળીયા હાલ મોરબી નિવાસી કલ્પનાબેન જયેન્દ્રભાઈ ભટ્ટ (ઉં. વ. 62) તે ઔદિચ્ય સ. ઝાલાવાડી બ્રાહ્મણ જયેન્દ્રભાઈ પી. ભટ્ટ (જે.પી. ભટ્ટ) (મો.નં. 9925451138)ના...

મોરબી : મનસુખભાઇ હીરાદાસ રામાવતનું અવસાન

  મોરબી :મનસુખભાઇ હીરાદાસ રામાવત (ઉ.વ.72) તે ભદ્રેશભાઈ તથા કિશનભાઈના પિતાનું તા.20ને સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.23ને ગુરૂવારના રોજ રાત્રે 8 થી 10...

મોરબી નિવાસી કુંદનબેન ચતવાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સ્વ. ગુણવંતરાય મોતીલાલ ચતવાણીના ધર્મપત્ની કુંદનબેન ગુણવંતરાય ચતવાણી (ઉં. વ. 82) તે સ્વ. દિપકભાઈ ચતવાણી તથા મીનાબેન ચંદ્રેશકુમાર રાયચુરાના માતા,...

મોરબી નિવાસી અલ્પેશભાઈ સાણજાનું અવસાન

મોરબી : મૂળ જેપુર હાલ મોરબી નિવાસી અલ્પેશભાઈ ગોપાલભાઈ સાણજા (ઉં.વ. 34) તે ગોપાલભાઈ કાનજીભાઈ સાણજાના પુત્ર, તે ગણેશભાઈ કાનજીભાઈ સાણજા, સ્વ. નરેશભાઈ કાનજીભાઈ...

જુની પીપળી નિવાસી જેઠલોજા અંબારામભાઈ છગનભાઈનું અવસાન 

જૂની પીપળી : જેઠલોજા અંબારામભાઈ છગનભાઈ તે મિન્ટુભાઈ, નિરાલીબેનના પિતાનું તા. ૧૯ને બુધવારના અવસાન થયું છે. બેસણું તા. ૨૧ના શુક્રવારના બપોરના ૩ થી ૬...

આંદરણા નિવાસી હમીરભાઈ દલાભાઈ ચાવડાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામના નિવાસી હમીરભાઈ દલાભાઈ ચાવડા (ઉ.વ.65) તે અરજણભાઈ, હરિભાઈ, હકુભાઈ, અમરશીભાઈ, દુદાભાઈ, પ્રભુભાઈ, આલુબેન હીરાભાઈ સોલંકીના ભાઈ તેમજ મહેશભાઈ,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના રામનગર (ઝીકીયારી) ગામે 20મીએ ભવાઈનો કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબી તાલુકાના રામનગર (ઝીકીયારી) ગામે આગામી તારીખ 20 મે ને સોમવારે રાત્રે 9 કલાકે ભવાઈ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ભગવતી આશ્રિત...

શક્ત શનાળાના લીમડાવાળી મેલડી માતાજી મંદિરે આજે ગુરુવારે રાત્રે નવરંગો માંડવો

મોરબી : શક્ત શનાળા ખાતે લીમડાવાળી મેલડી માતાજીના મંદિરે આજ રોજ 16 મેના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ધ્વજારોહણ, અમૃત શાંતિ હવન તથા માતાજીના નવરંગા...

મોરબી શહેરમાં પણ વરસાદ શરૂ : અમુક વિસ્તારોમાં વીજળી ગુલ

મોરબી : મોરબીમાં આજે ગુરેવારે બપોરે ફરીથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ જાણે ચોમાસુ આવી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. સામાકાંઠે વરસાદ શરૂ થયા...

મોરબીમાં કાલ 16મીથી દરબારગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ

  આજે 4-30 કલાકે યોજાશે ભવ્ય પોથીયાત્રા મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17...