મોરબી નિવાસી અલ્પેશભાઈ સાણજાનું અવસાન

- text


મોરબી : મૂળ જેપુર હાલ મોરબી નિવાસી અલ્પેશભાઈ ગોપાલભાઈ સાણજા (ઉં.વ. 34) તે ગોપાલભાઈ કાનજીભાઈ સાણજાના પુત્ર, તે ગણેશભાઈ કાનજીભાઈ સાણજા, સ્વ. નરેશભાઈ કાનજીભાઈ સાણજા તથા જસમતભાઈ કાનજીભાઈ સાણજાના ભત્રીજાનું તારીખ 4-4-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-4-2023 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે જેપુર મુકામે અને સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન કુશ એપોર્ટમેન્ટ, પટેલનગર, ખોડિયાર કોલોની, આલાપ સોસાયટીની બાજુમાં, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text