મોરબી નિવાસી કલ્પનાબેન ભટ્ટનું અવસાન 

- text


મોરબી: મૂળ પીપળીયા હાલ મોરબી નિવાસી કલ્પનાબેન જયેન્દ્રભાઈ ભટ્ટ (ઉં. વ. 62) તે ઔદિચ્ય સ. ઝાલાવાડી બ્રાહ્મણ જયેન્દ્રભાઈ પી. ભટ્ટ (જે.પી. ભટ્ટ) (મો.નં. 9925451138)ના પત્ની, તે અર્પિતભાઈ ભટ્ટ (પુરુષાર્થ મેડિકલ) (મો.નં. 9033330624) ના માતાનું તારીખ 22-1-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-1-2023 ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 5-30 કલાકે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, જીઆઇડીસી સામે, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text