મોરબી : મનસુખભાઇ હીરાદાસ રામાવતનું અવસાન

- text


 

મોરબી :મનસુખભાઇ હીરાદાસ રામાવત (ઉ.વ.72) તે ભદ્રેશભાઈ તથા કિશનભાઈના પિતાનું તા.20ને સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.23ને ગુરૂવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે રામજી મંદિર પાસે, જોધપર નદી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવ્હાર પણ આ સાથે રાખેલ છે. તા.24ને શુક્રવારે બપોરે 3થી 5 મેલડી માના મંદિરે, પાવન પાર્ક મેઈન રોડ, નિત્યાનંદ ગેઇટની સામે, મોરબી ખાતે પણ બેસણું રાખેલ છે.

- text

- text