નાનીવાવડી નિવાસી વલમજીભાઇ રૂપાલાનું અવસાન

- text


 

મોરબી : નાનીવાવડી નિવાસી વલમજીભાઇ કેશાભાઈ રૂપાલા (ઉ.વ.85) તે દિનેશભાઈ તથા વિઠ્ઠલભાઈના પિતા (99782 06526)નું તારીખ 18/11/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 21/11/2022 ને સોમવારે સવારે 8:30 થી 10:30 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન ખોડીયાર સોસાયટી, મુ.નાનીવાવડી, તા.જી.મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text