ઉમિયાનગર નિવાસી રમેશભાઈ બોરસાણીયાનું અવસાન

- text


 

ટંકારા: ઉમિયાનગર નિવાસી રમેશભાઈ સવજીભાઈ બોરસણીયા (ઉ.વ.52) તે સાગરભાઇના પિતા તથા અરજણભાઈના ભાઈનું તારીખ 17/11/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 21/11/2022 ને સોમવારે સાંજે 3:00 થી 6:00 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન ઉમિયાનગર (તા.ટંકારા, જી.મોરબી) મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text