મોરબી નિવાસી કુંદનબેન ચતવાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સ્વ. ગુણવંતરાય મોતીલાલ ચતવાણીના ધર્મપત્ની કુંદનબેન ગુણવંતરાય ચતવાણી (ઉં. વ. 82) તે સ્વ. દિપકભાઈ ચતવાણી તથા મીનાબેન ચંદ્રેશકુમાર રાયચુરાના માતા, સુરજ, સત્યમ તથા રવિના દાદી, ભારતીબેન ચતવાણીના સાસુ, સ્વ. ભગવાનજીભાઈ અમરશીભાઈ કારીયા (ખાખરાબેલા વાળા)ના પુત્રી, તેમજ સ્વ.પ્રવિણભાઇ, સ્વ.ધનવંતભાઈ, રજનીભાઇ તથા જેન્તીભાઈના બેનનું આજરોજ તારીખ 16-03-2023 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તેમજ પિયરપક્ષની સાદડી તારીખ 17-03-2023 ને શુક્રવારે સાંજે 5 વાગ્યે શિવાલય ટાવર, સિધ્ધિ વિનાયક પાર્ક, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text