મોરબી: રંગપર (શક્તિનગર) નિવાસી દિલીપસિંહ ઝાલાનું અવસાન

- text


 

મોરબી: રંગપર (શક્તિનગર) નિવાસી દિલીપસિંહ સજુભા ઝાલા (ઉં. વ. 48) તે નારાયણ સેવા સંસ્થા મોરબીના પ્રમુખ ઘનશ્યામસિંહ સજુભા ઝાલા (મો.નં. 82389 96548)ના મોટાભાઈ, તે આર્યરાજસિંહ દિલીપસિંહ ઝાલા તથા વિશ્વરાજસિંહ દિલીપસિંહ ઝાલાના પિતાનું તારીખ 13-12-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા અને પિતૃતર્પણ તારીખ 24-12-2022 ને શનિવારના રોજ રાખવામાં આવી છે. સદગતનું બેસણું તારીખ 17-12-2022 ને શનિવારના રોજ સવારે 9 થી સાંજે 5 કલાક સુધી રંગપર (શક્તિનગર) ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text