Avsannondh & BesnuMorbi જુની પીપળી નિવાસી જેઠલોજા અંબારામભાઈ છગનભાઈનું અવસાન By Admin - 20/04/2023 at 4:39 pm Share on Facebook Tweet on Twitter - text જૂની પીપળી : જેઠલોજા અંબારામભાઈ છગનભાઈ તે મિન્ટુભાઈ, નિરાલીબેનના પિતાનું તા. ૧૯ને બુધવારના અવસાન થયું છે. બેસણું તા. ૨૧ના શુક્રવારના બપોરના ૩ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન જુની પીપળી ખાતે રાખ્યું છે. - text - text