વેજલપર : મગનભાઈ જાદવજીભાઈ સંઘાણીનું અવસાન

- text


મોરબી : વેજલપર નિવાસી મગનભાઈ જાદવજીભાઈ સંઘાણી(ઉ.વ.75),તે કૌશિકભાઈ(98256 32452),રમેશભાઈ(97129 73452)ના પિતાશ્રી,બચુભાઇ,બાબુભાઈ,લક્ષ્મણભાઈ,નારાયણભાઈ,કાંતિભાઈ,જયંતીભાઈના ભાઈનું તા.5ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.7ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે હરિ ટાવર,ગંગા દર્શન એપાર્ટમેન્ટ વાળી શેરી,મોરબી તથા 4 થી 6 કલાકે વેજલપર ખાતે રાખેલ છે.

- text

- text