હીરાપરમાં આજે સત્સંગનું આયોજન

- text


ટંકારા : ટંકારાના હીરાપરમાં આજે રાત્રે 9 કલાકે પટેલ સમાજવાડી હીરાપર,ટંકારા ખાતે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કરુણાનીધાન આશ્રમ-ખારચિયાના ભજનિક જયશ્રીદાસ માતાજી ભજનોની પ્રસ્તુતિ કરશે.

- text

- text