મોરબી : ગીતાબેન લાલજીભાઈ સોનરાતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ગીતાબેન લાલજીભાઈ સોનરાત (બારોટ), તે લાલજીભાઈ સામતભાઈના પત્ની તેમજ ભરતભાઈ તથા નિરુબેનના માતૃશ્રીનુ તારીખ 08/01/2022ના રોજ અવસાન થયેલ છે. સદગતનું સદગતનું બેસણું તારીખ 10/01/2022 ના સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસસ્થાન લાઈન્સનગર, સેન્ટમેરી સ્કૂલ પાછળ, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મો. 98256 92844)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text