મૂળ વાંકાનેરના દિલીપસિંહ રાહુભા ઝાલાનું અવસાન, સોમવારે બેસણું

- text


રાજકોટ : મૂળ કલાવડી તાલુકો વાકાંનેરના ગામના વતની અને હાલ રાજકોટ રહેતા દિલીપસિંહ રાહુભા ઝાલા તે સહદેવસિંહ, ચંદ્રસિંહ અને યુવરાજસિંહના પિતાનું તા.૫ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૭ ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે નં.૨૨ નંદનવન સોસાયટી, શેઠનગર પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે તેમજ ઉતરર્ક્રિયા તા. ૧૧ ને શુક્રવારે રાખેલ છે.

- text