મોરબી : રમણીકભાઇ પોપટભાઈ રાજકોટીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રમણીકભાઇ પોપટભાઈ રાજકોટીયા(ઉ.વ,67),તે સુરેશભાઈ,હિતેષભાઇના પિતાશ્રી,અમૃતલાલભાઈ,રસિકલાલભાઈ,જ્યંતિલાલભાઈના ભાઈ,ધ્યેયના દાદાનું તા.14ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.16ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે વિજયનગર-3,રામકો બંગલો પાસે,કેનાલ રોડ,મોરબી ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text