મોરબી : દિવ્યેશ ચતુરભાઈ વાઘડિયાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી : દિવ્યેશ ચતુરભાઈ વાઘડિયાનું અવસાન તા. 5/11/2019ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 9/11/2019ના રોજ સાંજે 7થી 9 સુધી તેમના નિવાસ સ્થાન, મુ....

મોરબી : અનિલકુમાર પરસોતમદાસ પંડિતનું અવસાન , સોમવારે ઉઠમણું

મોરબી : સ્વ. પરષોતમદાસ નાનજીભાઇ પંડિતના સુપુત્ર અનિલકુમાર ઉં.વ. ૬૧ તે સ્વ. વસંતલાલ તેમજ કાંતિલાલ પરષોતમદાસ પંડિતના ભાઈ તથા મહેશભાઈ (મનીષ)ના પિતા તથા કિશોરભાઈ...

મોરબી : બધીબેન નથુભાઈ સોલંકીનું અવસાન , ગુરુવારે બેસણું

મોરબી : બધીબેન નથુભાઈ સોલંકી તે સ્વ.નથુભાઈ મેંધાભાઈ સોલંકીના ધર્મપત્ની તથા મનજીભાઈ, દેવજીભાઈ, નાનજીભાઈ, હરિબેન, રૂડીબેન, શાંતુંબેનના માતા તેમજ જેઠાભાઇ, ભીખાભાઈ, કાંતિલાલ,મહેશભાઈ, સ્વ.રમેશભાઈ, પ્રવીણભાઈ,...

મીનાબેન અનંતરાય વડગામાનું અવસાન-બેસણું

મોરબી : મીનાબેન અનંતરાય વડગામા ઉં.વ.60 તે અશોકભાઈ તથા વજુભાઇ માવજીભાઈ વડગામાના ભાભી તથા સ્વ. ઠાકરશીભાઈ પૂંજાભાઈ દશાડીયાના પુત્રી તથા સ્વ. નરેન્દ્રભાઈ ઠાકરશીભાઈ દશાડીયા,...

મોરબી : મંજુલાબેન છોટાલાલ સોમૈયાનું અવસાન

મોરબી : સ્વ. ઠા. છોટાલલ કાલીદાસ સોમૈયા ના ધર્મપત્ની મંજુલાબેન છોટાલાલ સોમૈયા (ઉ.વ. 78) તા. 28.1.2020 ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. તે પ્રફુલભાઈ...

મોરબી : શિવનગર (પંચાસર) નિવાસી મહાદેવભાઈ વેલજીભાઈ કાનાણી નું અવસાન

મોરબી : શિવનગર (પંચાસર) નિવાસી મહાદેવભાઈ વેલજીભાઈ કાનાણી (ઉ.વ.૬૫) તે મનોજભાઈ તથા આશિષભાઈના પિતાનું તા.૦૭/૦૩/૨૦૨૦ ને શનિવારના રોજ અવસાન થયેલ છે.તેમનું બેસણું તા. ૦૯/૦૩/૨૦૨૦...

મોરબી : શિવલાલભાઈ પોલજીભાઈ એરવાડીયાનું અવસાન, બેસણું મોકૂફ

મોરબી : શિવલાલભાઈ પોલજીભાઈ એરવાડીયા, તે લલિતભાઈ, રાજુભાઈ તથા ભરતભાઈના પિતાનું તા. 30/03/2020 સોમવારે અવસાન થયેલ છે. હાલની પ્રવર્તમાન કોરોના વાયરસની પરીસ્થિતિના કારણે બેસણું...

મોરબી : કરશનભાઇ માવજીભાઈ ચનીયારાનું અવસાન

મોરબી : કરશનભાઇ માવજીભાઈ ચનીયારા (ઉ.વ. 73), તે રમેશભાઈ, દિલીપભાઈ તથા જીતેન્દ્રભાઈના પિતાનું તા. 25/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાનમાં કોરોના વાયરસને કારણે સદ્દગતનું...

મોરબી : વીરજીભાઈ મેઘજીભાઈ ફેફરનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વીરજીભાઈ મેઘજીભાઈ ફેફર (ઉ.વ. 92)નું તા. 13/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા...

મોરબી : પૂરીબેન મોહનભાઈ રૂપાલાનું અવસાન

મોરબી : મોરબી નિબાસી પૂરીબેન મોહનભાઈ રૂપાલા, તે કાંતિભાઈના માતુશ્રીનું તા. 03/06/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે 23મીએ 1100 દિવડાની મહાઆરતી

મોરબી : મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે પૂનમના દિવસે તા.23ને ગુરુવારે સાંજે 7 કલાકે 1100 દીવડાઓની મહા આરતીનું...

મોરબીમાં ક્રિકેટ ગ્રાઉન્ડના રિનોવેશનમાં તંત્રની ઢીલી કામગીરીથી સ્થાનિકોમાં રોષ 

મોરબી : મોરબી શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડના રીનોવેશનના કામ માટે 25 લાખની ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી. જેમાં તંત્રની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોય તેવું...

મયુરનગરમાં આજે મંગળવારે રાત્રે ભવ્ય લોક ડાયરો : રાજભા ગઢવી અને મનીષ આહિર જમાવટ...

જીગ્નેશ દાદા (રાધે રાધે)ની શ્રીમદ્ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે ચાલતી જીગ્નેશ દાદા (રાધે રાધે) ની...

Mr. Beans પીઝામાં સ્પે. ઓફર : માત્ર રૂ. 249માં ડિનર

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝામાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 249માં અનલિમિટેડ ડિનર મિલ મળશે. આ...