મોરબી : વીરજીભાઈ મેઘજીભાઈ ફેફરનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વીરજીભાઈ મેઘજીભાઈ ફેફર (ઉ.વ. 92)નું તા. 13/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (અશોકભાઈ મો. 99258 17605)

- text