મોરબી : શિવલાલભાઈ લવજીભાઈ ગોહેલ (ઉ.વ. 107), તે ચંદ્રકાન્તભાઈ, સ્વ. ગુણવંતભાઈ, નરેન્દ્રભાઈ, વિજયભાઈ તથા વિનોદભાઈના પિતાનું તા. 11/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ વિસ્તારમાં બે અલગ અલગ દરોડા પાડ્યા
મોરબી : આઇપીએલની મોસમમાં મોરબીમાં ઓનલાઈન અને ઓફલાઇન ક્રિકેટનો સટ્ટો મોટા પ્રમાણમાં રમાઈ...