બેલા (રંગપર) : દયાબેન મગનભાઈ ચારોલાનું અવસાન

- text


મોરબી : બેલા (રંગપર) નિવાસી દયાબેન મગનભાઈ ચારોલા (ઉ.વ. 51), તે કિશનભાઈના માતુશ્રી તથા કાજલબેનના સાસુનું તા. 13/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. 97265 02639, 80000 03831)

- text