મોરબી : શિવનગર (પંચાસર) નિવાસી મહાદેવભાઈ વેલજીભાઈ કાનાણી નું અવસાન

- text


મોરબી : શિવનગર (પંચાસર) નિવાસી મહાદેવભાઈ વેલજીભાઈ કાનાણી (ઉ.વ.૬૫) તે મનોજભાઈ તથા આશિષભાઈના પિતાનું તા.૦૭/૦૩/૨૦૨૦ ને શનિવારના રોજ અવસાન થયેલ છે.તેમનું બેસણું તા. ૦૯/૦૩/૨૦૨૦ ને સોમવારે, સવારે 8 થી 10 કલાકે, શિવ પાર્ક-૨, નિર્મલ વિધાલયની બાજુમાં, કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text