મોરબી : ઘારિયેલા રામજીભાઈ લાધાભાઈનું અવસાન
મોરબી : ઘારિયેલા રામજીભાઈ લાઘાભાઈ (ઉ.વ.80 )નું તા. 31નારોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા.4ને શુક્રવારે સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસ સ્થાને. સામાકાંઠે, હરિ...
ઉના નિવાસી વિદ્યાબેન ચિરાગકુમાર દેવમોરારીનું અવસાન
મોરબી : ઉના નિવાસી દેવમુરારી વિદ્યાબેન તે ચિરાગકુમાર દેવમુરારીના પત્નિ, કુંદનબેન ગોવિંદરામ રામાનુજના પુત્રી, વિજયભાઈ, કાજલબેનના બહેન, જયસુખભાઈ, સુરેશભાઈ, પ્રવિણભાઈના ભાણેજનું તા. 2ને શુક્રવારે...
મોરબી : કંચનબેન પ્રવિણભાઈ દવેનું અવસાન
મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ કંચનબેન પ્રવીણભાઈ દવે તે સ્વ.પ્રવિણચંદ્ર પ્રાણજીવનભાઈ દવેના ધર્મપત્ની તથા સાઈ સાઉન્ડ વાળા ચેતનભાઈ, કલ્પેશભાઈ, અલકાબેન, હીનાબેનના માતા તેમજ સ્વ.જટાશંકર ત્રિકમજી...
મોરબી નિવાસી વલ્લભભાઈ જેઠાભાઇ મારવાણીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વલ્લભભાઈ જેઠાભાઇ મારવાણીયા તે વેલજીભાઇ, બચુભાઈ અને પ્રેમજીભાઈના ભાઈ અને જયભાઈના પિતાનું તારીખ 15 ફેબ્રુઆરીના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
મોરબી : મહેશભાઈ ગૌરીશંકરભાઈ ભટ્ટનું નિધન
મોરબી : ચા.મ.મો. બ્રાહ્મણ મૂળ- પીઠળ હાલ મોરબી સ્વ ગૌરીશંકર જગજીવનભાઈ ભટ્ટના પુત્ર મહેશભાઈ ગૌરીશંકરભાઈ ભટ્ટ (ઉ.વ. 65)નું તા.2ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ...
મોરબી નિવાસી પ્રભુભાઈ લોરીયાનું અવસાન
મોરબી : મૂળ વાઘપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ લક્ષ્મણભાઈ લોરીયા (ઉં.વ. 71) તે હરજીવનભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825222584), મનસુખભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825314713), વસંતભાઈ...
મોરબી : જેઠાલાલ છોટાલાલ ભોજાણીનું અવસાન
મોરબી : જેઠાલાલ છોટાલાલ ભોજાણી(ઉ.વ. ૭૨) તે સુરેશભાઈ (કલકતા)ના મોટાભાઈ, ધર્મેન્દ્રભાઈ, વિશાલભાઈ, હેતલબેન, કાજલબેનના પિતા, હિરેનકુમાર( પોરબંદર), અરુણકુમાર(મોરબી)ના સસરા તથા મોહનભાઇ ભવાનભાઈ ગણાત્રા( ધ્રોલ)ના...
મોરબી : ઘુંટુ નિવાસી નેહાલીબેન (નિશાબેન) પંડયાનું અવસાન
મોરબી : ઘુંટુ નિવાસી નેહાલીબેન (નિશાબેન) ભાવેશભાઈ પંડયા (ઉમર વર્ષ 38) તે ભાવેશભાઈ કિશનભાઇ પંડયાના પત્ની, કિશનભાઇ વેણીલાલ પંડયાના પુત્રવધુ તથા રાજભાઈ અને કાર્તિકભાઈના...
કંસારા વિનોદભાઇ લાલજીભાઈનું અવસાન
મોરબી : કંસારા વિનોદભાઈ લાલજીભાઈ (ઉ.વ.73) તે લાલજીભાઈ ગોકળદાસના પુત્રનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9/5/2019ને ગુરુવારે સવારે 9 થી 11 એવરન્યુ પાર્ક,...
મોરબી નિવાસી વસંતાબેન મોરડિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વસંતાબેન ધનજીભાઈ મોરડિયા (ઉં.80) તે અખિલભાઈ મોરડિયા, વિજયભાઈ મોરડિયા અને અજિતભાઈ મોરડિયાના માતાનું તારીખ 4/4/2024 ને ગુરુવારના રોજ અવસાન થયું...