મોરબી : ઘુંટુ નિવાસી નેહાલીબેન (નિશાબેન) પંડયાનું અવસાન

- text


મોરબી : ઘુંટુ નિવાસી નેહાલીબેન (નિશાબેન) ભાવેશભાઈ પંડયા (ઉમર વર્ષ 38) તે ભાવેશભાઈ કિશનભાઇ પંડયાના પત્ની, કિશનભાઇ વેણીલાલ પંડયાના પુત્રવધુ તથા રાજભાઈ અને કાર્તિકભાઈના માતાનું તારીખ 20/3/2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23/3/2024ને શનિવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક ક્રિયા સાથે રાખી છે.

- text