કંસારા વિનોદભાઇ લાલજીભાઈનું અવસાન

- text


મોરબી : કંસારા વિનોદભાઈ લાલજીભાઈ (ઉ.વ.73) તે લાલજીભાઈ ગોકળદાસના પુત્રનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9/5/2019ને ગુરુવારે સવારે 9 થી 11 એવરન્યુ પાર્ક, ગરબી ચોંક, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text