મોરબી નિવાસી પ્રભુભાઈ લોરીયાનું અવસાન

- text


મોરબી : મૂળ વાઘપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ લક્ષ્મણભાઈ લોરીયા (ઉં.વ. 71) તે હરજીવનભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825222584), મનસુખભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825314713), વસંતભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825222548)ના બનેવી, જીતુભાઈ હરજીવનભાઈ ઘોડાસરા (મો.નં. 9909866444), રાજુભાઈ હરજીવનભાઈ ઘોડાસરા, વિપુલભાઈ હરજીવનભાઈ ઘોડાસરા, આનંદભાઈ મનસુખભાઈ ઘોડાસરા અને પ્રતિકભાઈ મનસુખભાઈ ઘોડાસરાના ફુવાનું તારીખ 5-3-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 7-3-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન આઈડલ પેલેસ, 60 ફુટનો રોડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text