મોરબી નિવાસી વલ્લભભાઈ જેઠાભાઇ મારવાણીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વલ્લભભાઈ જેઠાભાઇ મારવાણીયા તે વેલજીભાઇ, બચુભાઈ અને પ્રેમજીભાઈના ભાઈ અને જયભાઈના પિતાનું તારીખ 15 ફેબ્રુઆરીના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17 ફેબ્રુઆરીના રોજ સવારે 8 થી 10 વાગ્યાં દરમ્યાન ઉમા હોલ, રવાપર રોડ, હનુમાન મંદિર પાસે મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

- text