મોરબી : જેઠાલાલ છોટાલાલ ભોજાણીનું અવસાન

- text


મોરબી : જેઠાલાલ છોટાલાલ ભોજાણી(ઉ.વ. ૭૨) તે સુરેશભાઈ (કલકતા)ના મોટાભાઈ, ધર્મેન્દ્રભાઈ, વિશાલભાઈ, હેતલબેન, કાજલબેનના પિતા, હિરેનકુમાર( પોરબંદર), અરુણકુમાર(મોરબી)ના સસરા તથા મોહનભાઇ ભવાનભાઈ ગણાત્રા( ધ્રોલ)ના જમાઈનું તા. ૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું અને શ્વસુર પક્ષની સાદડી તા. ૫ના રોજ સાંજે ૫:૩૦ કલાકે જલારામ મંદિર અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

 

- text