મોરબી નિવાસી વસંતાબેન મોરડિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વસંતાબેન ધનજીભાઈ મોરડિયા (ઉં.80) તે અખિલભાઈ મોરડિયા, વિજયભાઈ મોરડિયા અને અજિતભાઈ મોરડિયાના માતાનું તારીખ 4/4/2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6/4/2024 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે પટેલવાડી, વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 7984025061, 9429801225.

- text

- text