મોરબી : તારાબેન મનસુખલાલ મશરૂનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી તારાબેન મનસુખલાલ મશરૂ (ઉ.વ. 98), તે સ્વ. મનસુખલાલ મથુરાદાસ મશરૂનાં ધર્મપત્ની તથા ઉમેશભાઇ તથા સ્વ. મહેશભાઇનાં માતુશ્રી તથા રાજકોટવાળા ભારતીબેન જોબનપુત્રા તથા મીનાબેન તન્નાનાં માતુશ્રી તેમજ હિતેશભાઇ, નિખિલભાઈ, જતીનભાઇ તથા અમીતભાઈનાં દાદીમાનું તા. 10/10/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું – તા. 11/10/2021ને સોમવારના રોજ અયોધ્યાપુરી મંદિર, જલારામ મંદિરની બાજુમાં, મોરબી ખાતે સાંજે 4-30 થી 6 કલાકે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે. ભાઈઓ તથા બહેનો માટે સાદડી સાથે જ રાખેલ છે.
(ઉમેશભાઇ – મો.નં. ૯૨૬૫૮ ૬૨૮૮૨, હિતેષભાઇ – મો.નં. ૭૯૯૦૭ ૬૬૩૨૮, જતીનભાઇ – મો.નં. ૯૮૨૫૪ ૦૦૩૦૪, નીખીલભાઇ – મો.નં. ૯૪૨૬૨ ૩૦૧૯૭, અમિતભાઇ – મો.નં. ૮૧૬૦૨ ૭૦૭૫૫)

- text

- text