મોરબી : નરસિંહદાસ નારણદાસ કુબાવતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નરસિંહદાસ નારણદાસ કુબાવત ( ઉ.વ.58) તે અશોકભાઈ,ભાનુબેન,કોકિલાબેન,સરોજબેન અને હંસાબેન ના મોટા ભાઈ નું તા.05/11/2021 ને શુક્રવારે અવસાન થયેલ છે સદગત નું બેસણું તા.08/11/2021 ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને ઘૂંટુ રોડ હરી ઓમ પાર્કમાં રાખેલ છે…મો.9316915212

- text

- text