શકત શનાળા નિવાસી રૂપુભા ભીખુભા ઝાલાનું અવસાન

- text


મોરબી : શકત શનાળા નિવાસી રૂપુભા ભીખુભા ઝાલા(ઉ.વ.72) તે ભીખુભા બેચરજીના પુત્ર તેમજ હર્ષદસિંહ(98254 28513, અશ્વિનસિંહ(97269 14343), ધર્મેન્દ્રસિંહ(92645 76276),ના પિતા, તથા મંગલસિંહ ઇન્દુભા(98257 56029)હરેન્દ્રસિંહ ઇન્દુભા(98256 73918), શક્તિસિંહ નાનુભા(99792 86428)ના કાકાનું તા. 5 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 8 ને સોમવાર સાંજે 4 થી 6 કલાકે રાજપૂત સમાજની વાડી, રામજી મંદિરની પાસે, શકત શનાળા ખાતે રાખેલ છે

- text

- text