મોરબી : દેવીપ્રસાદ શંભુપ્રસાદ જોષીનું અવસાન

- text


મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ પંચાસર હાલ ગાંઘીધામ નિવાસી દેવીપ્રસાદ શંભુપ્રસાદ જોષી તે સ્વ.શંભુપ્રસાદ જયરામભાઇ જોષી ના મોટા પુત્ર, સુરેશભાઇ શંભુપ્રસાદ જોષી(મોરબી) ,સ્વ ઈલાબેન ત્રિપાઠી ,જયોત્સનાબેન દવે (ભુજ) ના મોટા ભાઇ તથા હિરેનભાઇ જોષી (ઓમાન) અને મિહિરભાઇ જોષી(રિલાયન્સ જામનગર) ના પપ્પા તથા યાજ્ઞવલ્ક્ય જોષી (મોરબી) અને કર્દમ જોષી ના ભાઈજી તથા સ્વ. ખરાશંકર ઉમિયાશંકર ભટ્ટ ( માધાપર ) ના જમાઈ નુ તા 4/11/2021ના રોજ અવસાન થયેલ છે , સદગત નું બેસણું તા.8/11/2021,સોમવાર ના રોજ 4:30 થી5:30 વાગ્યે શ્રી આદર્શ હનુમાનજી મંદિર (સનરાઇસ ઇન્ટરનેશનલ સ્કૂલ,વોર્ડ 9A,ગાંધીધામ ) ની સામે રાખેલ છે. Mo. 94269 91035,93167 50370, 88496 72930

- text

- text