મોરબી નિવાસી સુખદેવસિંહ કનુભા જાડેજાનું અવસાન

- text


મોરબી : ક્ષત્રિય મુળ ભાંખ હાલ મોરબી નિવાસી સુખદેવસિંહ કનુભા જાડેજા તે સ્વ. કનુભા પ્રભાતસિંહ જાડેજાના પુત્ર, ભરતસિંહ કનુભા જાડેજા ના નાના ભાઈ) (નિવૃત pgvcl ) ,સ્વ. અશોકસિંહ કનુભા જાડેજા ના મોટા ભાઈ, હિનાબા ક્રિપાલસિંહ ચુડાસમા તથા મહાવીરસિંહ જાડેજા ના પિતાશ્રી અને દિવ્યરાજસિંહ અશોકસિંહ જાડેજા તથા મયુરસિંહ અશોકસિંહ જાડેજાના મોટાબાપુ અને ક્રિપાલસિંહ ચુડાસમાના સસરા તથા ઇન્દ્રજીતસિંહ ચુડાસમાના કાકાજી સસરાનુ તા ૬/૧૧/૨૦૨૧ ના રોજ અવસાન થયેલ છે , સદગત નું બેસણું તા.૮/૧૧/૨૦૨૧, સોમવાર ના રોજ ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યે નિવાસ સ્થાને સુર્યકીર્તિનગર-૧, બ્લોક નં-૧૮, સામાકાંઠે, મોરબી-૨ રાખેલ છે.
મો. ૮૪૮૮૮ ૩૨૮૪૨,૯૪૨૯૦ ૯૯૨૩૩, ૯૯૭૯૩ ૫૫૯૫૮

- text

- text