મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈનું અવસાન
મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈ (પીપળીયા) (સૌરાષ્ટ્ર લોજ વાળા) તે અશોકભાઈ, હિતેન્દ્રભાઇ, હીરેનભાઈના કાકા તથા ભાવનાબેન, અંજનાબેન, પાયલબેન ,પુનમબેન , તૃપ્તિબેનના પિતાનું તા.૧૦ને રવિવારના...
મોરબી નિવાસી કાંતિલાલ મગનભાઈ વરસડાનું અવસાન
મોરબી: મુળ જસમતગઢ હાલ મોરબી નિવાસી કાંતિલાલ મગનભાઈ વરસડા (ઉ.વ.47) તે ભરતભાઈ તથા નિલેશભાઈના ભાઈ, તે મૌલિક તથા પ્રેમના પિતાનું તારીખ 16/5/2023ના રોજ અવસાન...
મોરબી : જીતેન્દ્રભાઈ હરજીવનભાઈ પૂજારાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જીતેન્દ્રભાઈ હરજીવનભાઈ પૂજારા,તે જયેશભાઇ ભાઈનું તા.19ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું ઉઠમણું તા.21ને સોમવારે સાંજે 5 કલાકે રાધાકૃષ્ણ મંદિર, પરસોતમ...
મોરબી નિવાસી સુધાબેન વિઠલાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સુધાબેન યાજ્ઞિકકુમાર વિઠલાણી (ઉં.વ. 57) તે યાજ્ઞિકકુમાર વિઠલાણીના પત્ની, ઠક્કર ધીરજલાલ દેવસીભાઈ રાજાના દીકરી, હર્ષદભાઈ રાજા (રાજા મેડિકલ), મહેશભાઈ રાજા...
રામગઢ (કોયલી)નિવાસી જીવરાજભાઈ માવજીભાઈ કાસુન્દ્રાનું અવસાન
મોરબી : રામગઢ (કોયલી)નિવાસી જીવરાજભાઈ માવજીભાઈ કાસુન્દ્રા , તે રસિકભાઈ, મુકેશભાઈ અને સંજયભાઈના પિતાશ્રી નું તા. ૦૮/૧૧/૨૦૨૦ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે. હાલની...
મોરબી : વિશાલ વૃજલાલ ભોજાણીનું અવસાન
મોરબી : મૂળ સજજનપર હાલ મોરબી નિવાસી વિશાલ (ગોપાલ) વૃજલાલ ભોજાણી (ઉ.વ.૩૪), તે વૃજલાલ નારણદાસ ભોજાણીના પુત્ર, નિરવ, ભાવીન, જલ્પાબેન અને અલ્પાબેન દિપકકુમાર ઠકકરના...
ટંકારા : સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતાનું અવસાન
મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતા(જયપુર - રાજસ્થાન)(ઉ.વ.74),તે સ્વ.વનેચંદ કાલીદાસભાઈ દોશીના પુત્રી,અરવિંદભાઇ, શરદભાઈ, સુધીરભાઈ, મધુબેન મહેનદકુમાર મહેતા (જામનગર), સ્વ. વાસંતીબેન...
મોરબીના મોટા રામપર નિવાસી મંજુલાબેન હીરાલાલ રાવલનું અવસાન
મોરબી : મોરબીના મોટા રામપર (ઉમિયાનગર) નિવાસી સ્વ.હીરાલાલ બેચરલાલ રાવલના ધર્મપત્ની મંજુલાબેન હીરાલાલ રાવલ તે પ્રસાદભાઈ,હસમુખભાઈ,ભરતભાઈ અને અશ્વિનભાઈના માતુશ્રી તેમજ મનિષ અને ચિન્ટુના દાદીમાનું...
મોરબી : શક્તિચોક ગરબી મંડળના ક્રિપાલસિંહના દાદીમા અમજીબા અજુભા ઝાલાનું અવસાન
મોરબી : મૂળ કડીયાણા નિવાસી અમજીબા અજુભા ઝાલા (ઉ.વ.98) તે શક્તિ ચોક ગરબી મંડળ અને માનવ સેવા ગ્રુપના આગેવાન ક્રિપાલસિંહ ઝાલાના દાદીનું તા.13ને સોમવારના...
મોરબી: આંદરણા નિવાસી ગૌરીબેન દંતાલીયાનું અવસાન
મોરબી: આંદરણા નિવાસી ગૌરીબેન મહાદેવભાઈ દંતાલીયા તે બેચરભાઈ મહાદેવભાઇ દંતાલીયાના માતા, તે કિશનભાઈ બેચરભાઈ દંતાલીયા તથા રાજભાઈ બેચરભાઈ દંતાલીયાના દાદીનું અવસાન થયું છે. સદગતનું...