મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈનું અવસાન

મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈ (પીપળીયા) (સૌરાષ્ટ્ર લોજ વાળા) તે અશોકભાઈ, હિતેન્દ્રભાઇ, હીરેનભાઈના કાકા તથા ભાવનાબેન, અંજનાબેન, પાયલબેન ,પુનમબેન , તૃપ્તિબેનના પિતાનું તા.૧૦ને રવિવારના...

મોરબી નિવાસી કાંતિલાલ મગનભાઈ વરસડાનું અવસાન 

મોરબી: મુળ જસમતગઢ હાલ મોરબી નિવાસી કાંતિલાલ મગનભાઈ વરસડા (ઉ.વ.47) તે ભરતભાઈ તથા નિલેશભાઈના ભાઈ, તે મૌલિક તથા પ્રેમના પિતાનું તારીખ 16/5/2023ના રોજ અવસાન...

મોરબી : જીતેન્દ્રભાઈ હરજીવનભાઈ પૂજારાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જીતેન્દ્રભાઈ હરજીવનભાઈ પૂજારા,તે જયેશભાઇ ભાઈનું તા.19ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું ઉઠમણું તા.21ને સોમવારે સાંજે 5 કલાકે રાધાકૃષ્ણ મંદિર, પરસોતમ...

મોરબી નિવાસી સુધાબેન વિઠલાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુધાબેન યાજ્ઞિકકુમાર વિઠલાણી (ઉં.વ. 57) તે યાજ્ઞિકકુમાર વિઠલાણીના પત્ની, ઠક્કર ધીરજલાલ દેવસીભાઈ રાજાના દીકરી, હર્ષદભાઈ રાજા (રાજા મેડિકલ), મહેશભાઈ રાજા...

રામગઢ (કોયલી)નિવાસી જીવરાજભાઈ માવજીભાઈ કાસુન્દ્રાનું અવસાન

  મોરબી : રામગઢ (કોયલી)નિવાસી જીવરાજભાઈ માવજીભાઈ કાસુન્દ્રા , તે રસિકભાઈ, મુકેશભાઈ અને સંજયભાઈના પિતાશ્રી નું તા. ૦૮/૧૧/૨૦૨૦ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે. હાલની...

મોરબી : વિશાલ વૃજલાલ ભોજાણીનું અવસાન

મોરબી : મૂળ સજજનપર હાલ મોરબી નિવાસી વિશાલ (ગોપાલ) વૃજલાલ ભોજાણી (ઉ.વ.૩૪), તે વૃજલાલ નારણદાસ ભોજાણીના પુત્ર, નિરવ, ભાવીન, જલ્પાબેન અને અલ્પાબેન દિપકકુમાર ઠકકરના...

ટંકારા : સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતાનું અવસાન

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતા(જયપુર - રાજસ્થાન)(ઉ.વ.74),તે સ્વ.વનેચંદ કાલીદાસભાઈ દોશીના પુત્રી,અરવિંદભાઇ, શરદભાઈ, સુધીરભાઈ, મધુબેન મહેનદકુમાર મહેતા (જામનગર), સ્વ. વાસંતીબેન...

મોરબીના મોટા રામપર નિવાસી મંજુલાબેન હીરાલાલ રાવલનું અવસાન

મોરબી : મોરબીના મોટા રામપર (ઉમિયાનગર) નિવાસી સ્વ.હીરાલાલ બેચરલાલ રાવલના ધર્મપત્ની મંજુલાબેન હીરાલાલ રાવલ તે પ્રસાદભાઈ,હસમુખભાઈ,ભરતભાઈ અને અશ્વિનભાઈના માતુશ્રી તેમજ મનિષ અને ચિન્ટુના દાદીમાનું...

મોરબી : શક્તિચોક ગરબી મંડળના ક્રિપાલસિંહના દાદીમા અમજીબા અજુભા ઝાલાનું અવસાન

મોરબી : મૂળ કડીયાણા નિવાસી અમજીબા અજુભા ઝાલા (ઉ.વ.98) તે શક્તિ ચોક ગરબી મંડળ અને માનવ સેવા ગ્રુપના આગેવાન ક્રિપાલસિંહ ઝાલાના દાદીનું તા.13ને સોમવારના...

મોરબી: આંદરણા નિવાસી ગૌરીબેન દંતાલીયાનું અવસાન 

મોરબી: આંદરણા નિવાસી ગૌરીબેન મહાદેવભાઈ દંતાલીયા તે બેચરભાઈ મહાદેવભાઇ દંતાલીયાના માતા, તે કિશનભાઈ બેચરભાઈ દંતાલીયા તથા રાજભાઈ બેચરભાઈ દંતાલીયાના દાદીનું અવસાન થયું છે. સદગતનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી...

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો https://youtu.be/3X707XTMBBw મોરબી : મોરબીમાં રૂપાલા...

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...