મોરબી નિવાસી કાંતિલાલ મગનભાઈ વરસડાનું અવસાન 

- text


મોરબી: મુળ જસમતગઢ હાલ મોરબી નિવાસી કાંતિલાલ મગનભાઈ વરસડા (ઉ.વ.47) તે ભરતભાઈ તથા નિલેશભાઈના ભાઈ, તે મૌલિક તથા પ્રેમના પિતાનું તારીખ 16/5/2023ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તારીખ 18/5/2023ને ગુરુવારે સવારે 8:00 થી 10:00 કલાકે રાજનગર, પંચાસર રોડ, હનુમાનજી મંદિરની બાજુમાં, મોરબી મુકામે તેમજ સાંજે 5:00 થી 7:00 કલાકે તેમના નિવાસસ્થાન મૂળ જસમતગઢ મુકામે રાખવામાં આવ્યું છે. (મો.નં.97276 29847, 98256 29249)

- text

- text