મોરબી: ગૌરીબેન નટવરલાલ સોલંકીનું અવસાન

- text


મોરબી: ગૌરીબેન નટવરલાલ સોલંકી (ઉ.વ.92) તે સ્વ.નટવરલાલ ગોકળદાસ સોલંકીના પત્ની, તે મહેશભાઈ (હકાભાઇ) તેમજ અશોકભાઈના માતા, તે બાબુલાલ ગોકળદાસ સોલંકીના ભાભી, તે ઇન્ડિયન હેર સલૂનવાળા ભાવિકભાઈ, ડો.પ્રતિકભાઇ તેમજ વિક્કીના દાદીનું તારીખ 16/5/2023 ના રોજ અવસાન થયું છે. જેમની પ્રાણ પોક આવતીકાલ તારીખ 17/5/2023 ને સવારે 7:00 કલાકે તેમજ અંતિમયાત્રા સવારે 8:30 કલાકે તેમના નિવાસ્થાને રઘુવીર સોસાયટી, રવાપર રોડથી ધોળેશ્વર સ્મશાને રાખેલ છે. (મો.નં.98252 03309, 99094 00032)

- text

- text