મોરબી : શીતલબેન નીતિનભાઈ શિરોહિયાનું અવસાન

- text


મોરબી : મોરબીના સામાંકાંઠે સોઓરડી મેઈન રોડ પર રહેતા શીતલબેન નીતિનભાઈ શિરોહિયા તે નીતિનભાઈ પોપટભાઈ શિરોહિયાના ધર્મપત્ની તથા સુરેશભાઈ શિરોહિયા (પૂર્વ કાઉન્સીલર), દિનેશભાઇ શિરોહિયા, ચંદુભાઈ શિરોહિયા, ચંપકભાઈ શિરોહિયા, રાજેશભાઈ શિરોહિયાના નાના ભાઈના પત્નીનું તા.16ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.18ને ગૃરુવારે સાંજે 4થી6 સોઓરડી મેઈન રોડ વરિયા બોર્ડિંગ સામે મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text