- text
મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈ (પીપળીયા) (સૌરાષ્ટ્ર લોજ વાળા) તે અશોકભાઈ, હિતેન્દ્રભાઇ, હીરેનભાઈના કાકા તથા ભાવનાબેન, અંજનાબેન, પાયલબેન ,પુનમબેન , તૃપ્તિબેનના પિતાનું તા.૧૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. જેમની પ્રાર્થના સભા તા.૧૨ને મંગળવારના રોજ શ્રી દશાશ્રી માળી વણીક જ્ઞાતીની વાડી, જુના બસ સ્ટેન્ડ પાસે, બેંક ઓફ બરોડા સામે, મોરબી ખાતે સવારે ૯.૩૦ થી ૧૧ કલાકે રાખેલ છે.
- text
- text