મોરબી : તુલશીભાઈ વાલજીભાઈ શેરશિયાનું અવસાન

- text


મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી તુલશીભાઈ વાલજીભાઈ શેરશિયા તે પુનિતભાઈ તુલશીભાઈ શેરસિયા, દિનેશભાઈ તુલશીભાઈ શેરસિયા, ભરતભાઈ તુલશીભાઈ શેરસિયાના પિતાનું તા.10ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.14ને ગુરૂવારના રોજ સવારે 8થી 10 વાગ્યે ઉમા હોલ, શિવ મંદિર સામે, રવાપર ચોકડી, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text