અમરેલી ગામ : રતનશીભાઈ મેઘજીભાઈ ચારોલાનું અવસાન

મોરબી : અમરેલી ગામ નિવાસી રતનશીભાઈ મેઘજીભાઈ ચારોલા,તે કાંતાબેનના પતિ,નાગજીભાઈ,રણછોડભાઈ,કેશવજીભાઈ,જગદીશભાઈ, હસમુખભાઈના ભાઈ,અમરભાઈના પિતાશ્રી અને શિલ્પાબેનના સસરાનું તા.23ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.25ને...

મોરબી : નૌશાદભાઈ (બટુકભાઈ) અબ્દુલભાઈ અબડાનું અવસાન

મોરબી : નૌશાદભાઈ (બટુકભાઈ) અબ્દુલભાઈ અબડા, તે અબ્દુલભાઈ અને હલીમાબેનના પુત્ર, નસીમબેનના પતિ તેમજ નિઝામભાઈના પિતાનું તા. 28ને બુધવારના રોજ અવસાન થયેલ છે. મર્હુમની...

વાંકિયા (સમલી) નિવાસી જીવરાજભાઈ દેવજીભાઈ દસાડિયાનું અવસાન, બેસણું શનિવારે

મોરબી : વાંકિયા (સમલી) નિવાસી જીવરાજભાઈ દેવજીભાઈ દસાડિયા (ઉ.વ. 67), તે સ્વ. ગોરધનભાઈના નાના ભાઈ, સ્વ. ધીરુભાઈ, શાંતિભાઈ અને અમરભાઇના મોટા ભાઈ તેમજ સવજીભાઈના...

નાના રામપર નિવાસી ઘનશ્યામસિંહ ઝાલાનું અવસાન

ટંકારાઃ નાના રામપર નિવાસી ઘનશ્યામસિંહ બચુભા ઝાલા તે સ્વ. બચુભાઈ પ્રભાતસિંહ ઝાલાના પુત્ર, તે અર્જુનસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (મો.નં. 97128 81381) તથા નિકુલસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના...

મોરબી : હુલાસબા બાલુભા ઝાલાનું અવસાન

મોરબી : મૂળ હળવદના ઢવાણા ગામના વતની અને હાલ મોરબીના નવી પીપળી ગામના રહીશ હુલાસબા બાલુભા ઝાલાનું તા.16 ના રોજ અવસાન થયું છે. વર્તમાન...

બગથળા : રુક્ષ્મણીબેન વનુભાઈ સાણંદિયાનું અવસાન

મોરબી : બગથળા નિવાસી રુક્ષ્મણીબેન વનુભાઈ સાણંદિયા (ઉમર વર્ષ 54) નું તા. 02/09/2021 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું ટેલિફોનિક...

હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયાનું અવસાન 

ટંકારા : હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયા ઉ.વ.૪૦ નું તા.૧૩/૧૨/૨૦૨૨ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા.15/12/2022 ગુરુવારે સવારે ૮ થી ૧૦...

મોરબી : ગૌરીબેન વેલજીભાઇ વિડજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગૌરીબેન વેલજીભાઇ વિડજા(ઉ.વ.79),તે અનિલભાઈ(9979473022),ઈશ્વરભાઈ(9825213512)ના માતાશ્રી,રાજ(9099704553),ધવલ(9925606666)ના દાદીનું તા.2ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.4ને શુક્રવારના રોજ સવારે 9 થી 11...

મોરબી નિવાસી ગોદાવરીબેન મેરજાનું અવસાન

મોરબી : મૂળ નારણકા હાલ મોરબી નિવાસી કાનજીભાઈ શીવાભાઈ મેરજાના ધર્મપત્ની ગોદાવરીબેન કાનજીભાઈ મેરજા (ઉં.વ. 74) તે કિરીટભાઈ કાનજીભાઈ મેરજા (મો.નં. 98255 31142) તથા...

મોરબી : ધિમંતભાઈ સોમનાથભાઈ દવેનું નિધન

મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ઘીમંતભાઈ સોમનાથભાઈ દવે (પ્રમુખ- શ્રીમાળી બ્રાહ્મણ યજુર્વેદી શાખા ભોજનશાળા ટ્રસ્ટ, મોરબી) તે ભાસ્કરભાઈ સોમનાથભાઈ દવેનાં ભાઈ તથા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: શ્રી જલારામ મંદિર મહિલા મંડળે પ્રસૂતા મહિલાઓને આપ્યો ઘીનો શીરો

Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના...

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...