નાના રામપર નિવાસી ઘનશ્યામસિંહ ઝાલાનું અવસાન

- text


ટંકારાઃ નાના રામપર નિવાસી ઘનશ્યામસિંહ બચુભા ઝાલા તે સ્વ. બચુભાઈ પ્રભાતસિંહ ઝાલાના પુત્ર, તે અર્જુનસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (મો.નં. 97128 81381) તથા નિકુલસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના પિતા અને જોગેન્દ્રસિંહ બચુભા ઝાલા (મો.નં. 97250 67994)ના મોટાભાઈનું તારીખ 18-11-2022ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 28-11-2022 ને સોમવારના રોજ તેઓના નિવાસ સ્થાન નાના રામપર, પો. નસીતપર, તા. ટંકારા ખાતે રાખવામાં આવી છે.

- text

- text