હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયાનું અવસાન 

- text


ટંકારા : હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયા ઉ.વ.૪૦ નું તા.૧૩/૧૨/૨૦૨૨ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા.15/12/2022 ગુરુવારે સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસ્થાને હડમતિયા તા. ટંકારા ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (પ્રહલાદભાઈ છગનભાઈ કામરીયા ૯૬૬૨૧ ૫૫૫૭૫, ધ્રુવભાઈ નરભેરામ ભાઈ કામરીયા ૯૫૫૮૭ ૩૦૩૩૩, જગદીશભાઈ પ્રહલાદભાઈ કામરીયા ૯૯૯૮૫ ૫૫૨૨૪, હાર્દિકભાઈ પ્રહલાદભાઈ કામરીયા)

- text

- text