મોરબી નિવાસી મંજુલાબેન કાંતિભાઈ ખખ્ખરનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ખખ્ખર મંજુલાબેન (મુળ ચરાડવા, હાલ મોરબી) તે કાંતિભાઈ લાલજીભાઈ ખખ્ખરના પત્નિ, અશ્વિનભાઈ, સંજયભાઈ, અશોકભાઈ, પ્રફુલાબેન, નીતાબેનના માતાનું તા. ૨૬ને શુક્રવારે...

નાનાદહીસરા ગામના સરપંચના દાદી શાંતાબેન પ્રભુભાઈ ભટાસણાનું અવસાન

માળીયા (મી.) : નાનાદહીસરા નિવાસી શાંતાબેન પ્રભુભાઈ ભટાસણા (ઉંમર વર્ષ 95)નું તારીખ 02/09/2021 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા...

મોરબીના નિવૃત એએસઆઈ ઘનશ્યામભાઈ કાનજીભાઈ પટેલનું અવસાન 

મોરબી : મોરબી પોલીસમાં ફરજ બજાવી નિવૃત થયેલા એ.એસ.આઇ ઘનશ્યામભાઈ કાનજીભાઈ પટેલનુ તા.22ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું 26ને ગુરુવારનાં રોજ સવારે તેમના...

ચકમપર : કસ્તુરબેન મહાદેવભાઈ કાલરીયાનું અવસાન

  મોરબી : મૂળ ( જીવાપર) ચકમપર નિવાસી કસ્તુરબેન મહાદેવભાઈ કાલરીયા ( ઉ.વ.65) તે ધર્મેન્દ્રભાઈ, દશરથભાઈના માતૃશ્રીનું તા.19ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક...

મોરબી : ચંદુલાલ પરસોતમભાઇ પાંચોટિયાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : ચંદુલાલ પરસોતમભાઇ પાંચોટિયાનું તારીખ 16 જૂન 2019ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 20 જૂન 20419ને ગુરુવારે સવારે 8થી 10...

મોરબી : મોનજીભાઈ મગનભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી : મોનજીભાઈ મગનભાઈ ઘોડાસરા, તે અવચરભાઈ (96388 11536) અને ભરતભાઈ (98252 78099)ના ભાઈ તેમજ રાજેન્દ્રભાઈ (96871 07175)ના પિતાનું તારીખ 16 જુન, 2021 ને...

મોરબી : નિર્મળાબેન જયસુખભાઈ તુવારનું અવસાન

મોરબી : નિર્મળાબેન જયસુખભાઈ તુવારનું તા19ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.21ને શુક્રવારે સાંજે 4 થી 6 દરમ્યાન તેમના નિવાસસ્થાને સોમૈયા સોસાયટી બ્લોક નંબર...

વૃદ્ધ દંપતીએ જીવનભર સુખદુઃખમાં સાથ નિભવ્યા બાદ મૃત્યુમાં પણ સાથ નિભાવ્યો

બેસતા વર્ષના દિવસે સવારે બાપાનું અવસાન થયું તેના સમાચાર મળતા માજીએ પણ સાંજે જીવ છોડ્યો મોરબી : કોઈપણ દંપતી અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા લેતી વખતે...

આમરણ :નિવૃત્ત ફોરેસ્ટર અધિકારી બુખારી જીવામીયા રાજનમીયાનું અવસાન

  આમરણ : નિવૃત્ત ફોરેસ્ટર અધિકારી બુખારી જીવામીયા રાજનમીયા (ઉ.વ.74) તે બાવામીયા રાજનમીયાના લઘુબંધુ, શહેનાઝ પો.વિઝન સ્ટોર વાળા અ.કાદર, ફારૂક મીયાના પિતાશ્રી, પ્રેસ રીપોટર અને...

હડમતીયા નિવાસી દુધીબેન મેરજાનુ અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા નિવાસી દુધીબેન મીઠાભાઈ મેરજા તે મહાદેવભાઇ, દામજીભાઈ, બેચરભાઈ, દિલીપભાઈ, તથા કાનજીભાઈના માતાનું તારીખ 6/1/2024ના રોજ અવસાન થયું છે. જેમની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...