રવાપર નિવાસી નાનજીભાઈ ભીમજીભાઈ પરેચાનું અવસાન 

- text


મોરબી : રવાપર નિવાસી નાનજીભાઈ ભીમજીભાઈ પરેચા તે સંજયભાઈના પિતા, રમેશભાઇ, નરેશભાઈ, અશોકભાઈના ભાઈ, કેશવજીભાઈના ભત્રીજાનું તા.6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને ગુરૂવારના રોજ સવારે 8થી 10 સુધી રવાપર ગામના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text