નાનાદહીસરા ગામના સરપંચના દાદી શાંતાબેન પ્રભુભાઈ ભટાસણાનું અવસાન

- text


માળીયા (મી.) : નાનાદહીસરા નિવાસી શાંતાબેન પ્રભુભાઈ ભટાસણા (ઉંમર વર્ષ 95)નું તારીખ 02/09/2021 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા તથા બેસણું રાખવામાં આવેલ નથી. તથા સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 4 ને શનિવારના રોજ રાત્રે 8થી 10 વાગ્યા સુધી પાઠવી શકાશે. (મોબાઈલ નંબર – હંસરાજભાઈ 99243 67181, કિરીટભાઈ 98452 69690, જયેશભાઈ 99749 03994)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text