ચકમપર : કસ્તુરબેન મહાદેવભાઈ કાલરીયાનું અવસાન

- text


 

મોરબી : મૂળ ( જીવાપર) ચકમપર નિવાસી કસ્તુરબેન મહાદેવભાઈ કાલરીયા ( ઉ.વ.65) તે ધર્મેન્દ્રભાઈ, દશરથભાઈના માતૃશ્રીનું તા.19ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.

- text

ધર્મેન્દ્રભાઈ મહાદેવભાઈ કાલરીયા મો.નં. 9724431600

- text