- text
મોરબી : મૂળ ( જીવાપર) ચકમપર નિવાસી કસ્તુરબેન મહાદેવભાઈ કાલરીયા ( ઉ.વ.65) તે ધર્મેન્દ્રભાઈ, દશરથભાઈના માતૃશ્રીનું તા.19ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.
- text
ધર્મેન્દ્રભાઈ મહાદેવભાઈ કાલરીયા મો.નં. 9724431600
- text